Tuesday, 15 August 2017

Jain Trustee : जैन महाजन परंपरा के ट्रस्टी कैसे हो! कहीं आप साहब ट्रस्टी तो नहीं?

प्राचीन जैन महाजन परंपरा के ट्रस्टी                       वर्तमान में दिखने वाले ट्रस्टी   ट्रस्टी विचारणा कुछ समय पूर्व हुए संमेलन के पहले एक आपसी मिलन में अत्यंत प्रसिद्द आचार्य भगवंतने एक बात रखी थी : श्री संघ के ट्रस्टी बनने हेतु एक आचार मर्यादा एवं ट्रस्टी बननेका  क्वोलीफिकेशन बनना चाहिये, सिर्फ पैसो के जोर पर बनते...
Read More »

Tuesday, 14 March 2017

Jain Shwetamber Girnar Tirth History...

શ્રી જૈન શ્વેતાંબર તીર્થ ગીરનાર ની યશોગાથા  શ્રી નેમિનાથ પ્રાસાદ - ગીરનાર સોરઠ ની શૌર્યવંતી ભૂમિએ અનેક ઐતિહાસિક પ્રસંગો ની હારમાળા ને કારણે ગુર્જર દેશ ને ગૌરવવંતો બનાવ્યો છે  સંઘપતિ ધનશેઠ સંઘ સાથે ગિરનાર ની ગોદમાં યાત્રા નો પ્રારંભ કરે છે. મહારાષ્ટ્ર થી કટ્ટર દિગંબર પંથ ના અનુયાયી વરુણ શેઠે  ધનશેઠ એ ચડાવેલ પુષ્પ ની માળા ,કિંમતી અલંકારો ઘડી બે ઘડી માં હતા ન હતા જેવા થઈ ગયા  અને...
Read More »

Wednesday, 8 February 2017

Mahopadhyay Shree Yashovijayji Maharaja

મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા  પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા (તસ્વીર સાભાર : શ્રી પ્રેમલ કાપડિયા કૃત શ્રીપાલ રાસ) ઉપાધ્યાય ભગવંતોમાં શિરમોર સ્થાને કોઇનું સ્મરણ થતું હૉય તૉ તે છે  ન્યાય વિશારદ મહોપાધ્યાય યશોવિજયજી તેમનુ પાંડિત્ય અપૂર્વ હતુ. તેમની કવિ શક્તિ બેનમૂન હતી ઉત્સુત્રો ની સામે પ્રચંડ પડકાર ફેંકવાની તેમની નીડરતા- આશ્ચર્યજનક હતી યતિસંસ્થા ના શિથિલાચાર ની સામે...
Read More »

Monday, 6 February 2017

To Stop The Loss Of Money (Jainism)

લક્ષ્મી ને જતી રોકવા માટે  પૂજ્ય પંડિત શ્રી વિર વિજયજી મ.સા. એ "હિતશિક્ષા છત્રીસી"  નામ ના ગ્રંથ માં  શ્રાવક-શ્રાવિકાઓ માટે ની શિખામણ આપેલી છે. જેમાં થી લક્ષ્મી ને જતી રોકવા માટે ની આ શિખામણો નીચે આપેલ છે. લક્ષ્મી ને જતી રોકવા માટે... ભણવા માં આલસ ના કરવી. લખતી વખતે વાત ચીત ના કરવી. બેનામી અજાણ્યા હવાલા ના કામકાજ વ્યવહારો ના કરવા. હિસાબ કિતાબ સ્પષ્ટ રાખવા...
Read More »

Travelling Releted As Per Jainism..

    વિદેશ પ્રવાસ સંબધી  પ્રવાસ કરવા નો હોય ત્યારે યથાયોગ્ય ચિંતા અને હિતશિક્ષા પૂર્વક વાત કરીને પ્રયાણ કરવું.  પૂજ્યો નુ અપમાન કરીને ,પત્ની ને ઠપકો આપીને ,કોઈને માર મારીને કે બાલક ને રડાવી ને નિકલવુ.  જો નજીક ના દિવસો માં વિશેષ પર્વ આવતું હોય તો આરાધી પછી નિકલવુ . તૈયાર થઈ ગયેલા ઉત્સવ ,ભોજન  તથા મંગલ ની ઉપેક્ષા કરીને તેમજ જન્મ મરણ સંબંધી સૂતક પૂરા થયા...
Read More »