પરચૂરણ

ઘણા મિત્રોને સવાલ થાય કે આ પરચૂરણ એટલે શું?
શાસનની ઘણી બધી જાણવા જેવી માહિતીઓને પરચૂરણ નામ કેમ આપ્યું હશે?
તો આ રહ્યો જવાબ:
પરચૂરણ એ હ્રદય પરિવર્તન મેગેઝીનની લોકપ્રિય કોલમ છે જેમાં દર વખતે કંઈક
નવું જાણવા જેવું હોય છે અને તેના ઉપરથી એક પરચૂરણ નામે પુસ્તક પણ પ્રકાશિત કરેલ છે
તો તમે માણો પરચૂરણ ના કંઈક અંશો...



પરચૂરણના સ્લાઈડ શો પર ક્લિક કરો અને પરચૂરણ થંભી જશે 
જો વાંચવામાં તકલીફ પડતી હોય તો નીચે બધી પરચૂરણ આપેલ છે. 



































No comments:

Post a Comment