Charam Tirthadhipati Shree Mahavir Swami Prabhu Ke 27 Bhav
:~:ચરમ તીર્થાધીપતી શ્રી મહાવીર પ્રભુના સત્યાવીસ ભવ:~:
(૧) નયસાર
(સમકિતની પ્રાપ્તિ પશ્ચિમ મહાવિદેહમાં)
(૨) પહેલા સૌધર્મદેવલોકમાં
(એક પલ્યોપમ આયુષ્યવાળા દેવ).
(૩) મરીચી રાજકુમાર
(૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી વેષ પ્રારંભ અને કુલમદથી નીચ ગોત્ર બાંધ્યું ).
(૪) પાંચમાં બ્રહ્મલોકમાં
(૧૦ સાગરો પમ આયુષ્ય).
(૫) કૌશિક બ્રાહ્મણ
(૮૦ લાખ પૂર્વ નું આયુષ્ય, ત્રિદંડી થયા કૌલાક ગામમાં).
(૬) પુષ્પમિત્ર બ્રાહ્મણ
(૭૨ લાખ પૂર્વ નું આયુષ્ય, ત્રિદંડી થયા સ્થૂણા નગરીમાં).
(૭) પહેલા સૌધર્મદેવલોક માં
( મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૮) અગ્નિદ્યોત બ્રાહ્મણ
(૬૦ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી થયા ચૈત્ય ગામમાં).
(૯) બીજા ઇશાનદેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૧૦) અગ્નિભૂતિ બ્રાહ્મણ
(૫૬ લાખ પૂર્વનું આયુષ્ય,ત્રિદંડી થયા મંદર ગામમાં).
(૧૧) ત્રીજા સનત્કુમાર દેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૧૨) ભારધ્વાજ બ્રાહ્મણ
(મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૧૩) ચોથા માહેન્દ્ર દેવલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૧૪) સ્થાવર બ્રાહ્મણ
(૪૪ લાખ પૂર્વનું આયુષ્ય, ત્રિદંડી થયા રાજગૃહી નગરીમાં).
(૧૫) પાચમા બ્રહ્મલોકમાં
(મધ્યમ સ્થિતિવાળા દેવ).
(૧૬) વિશ્વભૂતી રાજકુમાર
(એક કરોડ વર્ષનું આયુષ્ય,સંભૂતિમુનિ પાસે સંયમ ગ્રહણ કરી નિયાણું કર્યું).
(૧૭) સાતમા મહાશુક્રદેવલોકમાં
(ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ).
(૧૮) ત્રિપૃષ્ઠ વાસુદેવ
(૮૪ લાખ વર્ષનું આયુષ્ય,કાનમાં સિસુ રેડાવ્યું પોતનપુરનગર).
(૧૯) સાતમી નરક
(૩૩ સાગરોપમ આયુષ્ય,તમઃતમ પ્રભા નારકીમાં માધવતી નરકવાસ) .
(૨૦) સિંહ ના ભવમાં
(તીર્યંચ ગતિમાં)
(૨૧) ચોથી નારકીમાં
(પંકપ્રભા નારકીમાં અંજના નરકવાસ).
(૨૨) વિમલ રાજકુમાર.
(૨૩) પ્રિયમિત્ર ચક્રી
(૮૪ લાખ વર્ષનું આયુષ્ય, મૂકાનગરી -પોટ્ટીલચાર્ય પાસે સંયમ ગ્રહણ).
(૨૪) સાતમાં મહાશુક્ર દેવલોકમાં
(૧૭ સાગરોપમ આયુષ્ય,સર્વાર્થ સિદ્ધવિમાનમાં.).
(૨૫) નંદન રાજકુમાર
(૨૫લાખ વર્ષનું આયુષ્ય,૧૧૮૦૬૪૫ માસક્ષમણ,છત્રીકાનગરીમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું).
(૨૬) દસમા પ્રાણાતદેવ દેવલોકમા
(૨૦ સાગરોપમનું આયુષ્ય,પુષ્પોત્તરાવસંતક વિમાનમાં).
(૨૭) વર્ધમાનકુમાર
(શ્રી મહાવીરપ્રભુ) ૭૨ વર્ષનું આયુષ્ય,ચરમ તીર્થપતિ -ક્ષત્રિયકુંડમાં.
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
No comments:
Post a Comment