જેસલમેર યાત્રા
પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રત્નચન્દ્ર સુરીશ્વરજી મ.સા.એ સવંત ૨૦૬૮ના
ચાતુર્માસ બાદ નાકોડાતીર્થે દીક્ષા અને સંઘ માળ પૂરી કર્યા બાદ
કુલ ૭ સાધુઓ ૨૭સાધ્વીજી ૭ ભાઈ-બહેનો(મુમુક્ષુ)
અને ૮ કાર્યકર્તાઓ સાથે ૫૦એક વ્યક્તિઓનો
એક નાનકડો સંઘ લઇ જેસલમેર તરફ પ્રયાણ કર્યું...
જેસલમેરની ૩ મહિનાની વિહાર યાત્રામાં ઘણી જગ્યાએ વ્યવસ્થા મળી,
ઘણી જગ્યાએ ન પણ મળી,અમુક જગ્યાઓતો એવી હતી કે જ્યાં આખો દિવસ
પૂ. ગુરૂ ભગવંતોને માત્ર અને માત્ર રસ્તા પરના વૃક્ષોની છાંયડે જ બેસવું પડ્યું..
તેમ છતાં વિહાર યાત્રા ખુબ જ આનંદિત હતી.
ઘણી જગ્યાએ ન પણ મળી,અમુક જગ્યાઓતો એવી હતી કે જ્યાં આખો દિવસ
પૂ. ગુરૂ ભગવંતોને માત્ર અને માત્ર રસ્તા પરના વૃક્ષોની છાંયડે જ બેસવું પડ્યું..
તેમ છતાં વિહાર યાત્રા ખુબ જ આનંદિત હતી.
મરૂભૂમિમાં જૈનોની કેટલી જાહોજલાલી હતી એ જાણવા
આપ સૌએ આ વિહાર યાત્રા માણવી જ રહી!
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૮
:~: જેસલમેર વિહાર યાત્રા લેખાંક - ૯
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૦
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૧
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૨
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૩
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૪
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૫
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૬
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૭
:~: જેસલમેર યાત્રા લેખાંક - ૧૮
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~::~:~:~:~:
No comments:
Post a Comment