વિદેશ પ્રવાસ સંબધી
- પ્રવાસ કરવા નો હોય ત્યારે યથાયોગ્ય ચિંતા અને હિતશિક્ષા પૂર્વક વાત કરીને પ્રયાણ કરવું.
- પૂજ્યો નુ અપમાન કરીને ,પત્ની ને ઠપકો આપીને ,કોઈને માર મારીને કે બાલક ને રડાવી ને નિકલવુ.
- જો નજીક ના દિવસો માં વિશેષ પર્વ આવતું હોય તો આરાધી પછી નિકલવુ .
- તૈયાર થઈ ગયેલા ઉત્સવ ,ભોજન તથા મંગલ ની ઉપેક્ષા કરીને તેમજ જન્મ મરણ સંબંધી સૂતક પૂરા થયા વિના અને સ્ત્રી ના માસિક વખતે ગમન કરવું નહી .
- દૂધ પીને ,સ્નાન કરીને ,પત્ની ને મારીને ,ઉલ્ટી કરીને ,થૂંકી ને બીજા કોઈ નો આક્રોશ સાંભળી ને નિકલવુ નહિં.
- હજામત કરાવી ને ,આંસુ પાડતા તથા અપશુકન લઇ ને બીજે ગામ પ્રયાણ કરવું નહિં .
- જ્યારે કોઈ પણ કામ માટે પગ ઉપાડો ત્યારે જે નાડી નો શ્વાસ ચાલતો હોય એ પગ આગલ કરી
- રોગી ને ,વૃધ્ધ ને ,બ્રાહ્મણ ને ,પ્રજ્ઞાચક્ષુ ને ગાય ને પૂજ્ય પુરુષો ને રાજા ને ગર્ભવતી ને અને
- રાંધેલુ કે નહિં રાંધેલુ ધાન્ય ,પૂજા યોગ્ય મંત્ર માંડલુ ,સ્નાન કરેલું કે સ્નાન માટે નુ પાણી ,લોહી અને શબ, થૂંક ,કફ , બલખો,વિષ્ઠા ,સલગતો અગ્નિ ,સાપ ,મનુષ્ય અને શસ્ત્ર આટલા ને ઓલંગી ને જવું નહિં.
- રાત ના વૃક્ષ ના મૂલ નો આશરો કરવો નહિં ને ઓલંગી ને જવું નહિં .
- એકલો પ્રવાસ કરે નહી અને દાસ પુરૂષો સાથે પણ પ્રવાસ કરે નહી .
- મધ્ય રાતે રસ્તે ચાલે નહી .
- ક્રૂર વ્યક્તિ ,ચાડીયા ઓ કે ખરાબ સાથે વાત ચીતો કે અકાલે ફરવા જવા નુ રાખવું નહી.
- ગમે એટલો થાક લાગ્યો હોય તો પણ પાડા ,ગધેડા અને ગાય પર ચડવું નહિં .
- હાથી થી હજાર હાથ ,ગાડા થી પાંચ હાથ બલદ તથા ઘોડા થી દસ હાથ દૂર રહીને ચાલવું.
- ભાથુ લીધા વગર જવું નહિં .
- મુસાફરી માં દિવસે સૂવુ નહી.
- સાથે રહેલા ઓ ના વિશ્વાસ માં રહેવુ નહી .
- સો કામ આવી પડે તો પણ રાત્રે એકલા જવું નહી.
- જીર્ણ ઘસાઇ ગયેલી નૌકા માં બેસવું નહીં .
- બે ભાઈ હોય સાથે મુસાફરી કરવી નહીં એનુ કારણ અકસ્માત માં આખો વંશ વેલો નાશ પામી જાય નહીં.
- જે ટોલા માં બધા જ નેતા હોય બધા જ પોતાને પંડિત માનતા હોય બધા ને જ મહત્વ જોઈતું હોય તો
- ફાંસીના સ્થાને જુગાર ના સ્થાને જ્યાં અપમાન થાય એવા સ્થાને જવું નહીં .
- સ્મશાન માં ,નિર્જન સ્થલે ,ચાર રસ્તા ભેગા થાય ત્યાં ચૌટા માં ખાડા ટેકરા વાલા સ્થાને ઉકરડામાં
- ખૂબ થાક હોય તો પણ જે સમયે જે કરવા નુ છે તે ચૂકવું નહીં .
- ઢંગ ધડા વગર નો માણસ પ્રાયઃ અપમાન વગેરે પામે છે તેથી સારા દેખાવા નો આડંબર છોડવો જોઇયે નહીં .
- પરદેશ માં ઘણા લાંબા કાલ સુધી રહેવું નહીં .
- કાર્ય ની સિદ્ધિ માટે નવકાર અને ગૌતમ સ્વામી નુ સ્મરણ.
સાભાર : વોટ્સએપ
No comments:
Post a Comment