Friday 31 July 2015

Sneh Bhinu Smaran "Maa" Shibir



શિબિર : સ્નેહભીનું સ્મરણ "માં"

નિશ્રા : પ.પૂ. આ.ભ. શ્રી વિજય રત્નચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)
પ્રવચનકાર : પ.પૂ. ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ
સ્થળ : શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ વડોદરા
તા.૧૯/૦૭/૨૦૧૫



જેઓના ભક્તિ ગીતો આપણા હ્રદયના તાર ને ઝકજોરી નાખે છે તેવા
રજા આપો હવે દાદા ગીત ના રચયીતા એવા પૂજ્ય
ગણિવર્ય શ્રીઉદયરત્ન વિજયજી મહારાજ ની
સ્નેહભીનું સ્મરણ "માં" શિબીર જે ઇન્દ્રપુરી જૈન સંઘ મધ્યે યોજાયેલ
હતી. જેઓની  શિબીર ને માણવી એ એક પરમ લ્હાવો છે.....
તેવા પૂજ્યશ્રીની જાનદાર શિબીર ને અમારા ટીમ પરિવર્તનના
એક સદસ્યની મહેનત થી આજે એ તમારી સામે વિડીયો તરીકે રજુ થયેલ છે..

અલબત રેકોર્ડીંગ સભા માં થયેલ હોવાથી અવાજ ની સ્પષ્ટતા થોડીક
નાજુક હશે.. પરંતુ એડીટીંગ અને થોડાક સુધારા વધારા સાથે અમે
તેને આપ સમક્ષ રજુ કરીએ છીએ....

::ખાસ નોંધઃઃ

સ્નેહભીનું સ્મરણ માં શિબિર નો આ માત્ર આંશિક લ્હાવો છે
આપણે તો ખાસ શિબિર માં જવાનો જ આગ્રહ રાખવો જોઈએ
જેથી પૂજ્યશ્રી ને માણી શકાય તેમ છત્તા જો અનુકુળતા ન હોય
તો તેમણે પુસ્તક પુસ્તક : ‘સ્નેહભીનું સ્મરણ માં‘ મંગાવી વાંચી લેવું
આ સંપૂર્ણ શિબિર તે પુસ્તકમાં શબ્દશ છે.

-ટીમ પરિવર્તન.

વિડીયો લીંક : https://youtu.be/v_Ajmi-4y60

No comments:

Post a Comment