Friday, 31 July 2015

Sneh Bhinu Smaran "Maa" Shibir



શિબિર : સ્નેહભીનું સ્મરણ "માં"

નિશ્રા : પ.પૂ. આ.ભ. શ્રી વિજય રત્નચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા (ડહેલાવાળા)
પ્રવચનકાર : પ.પૂ. ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ
સ્થળ : શ્રી ઇન્દ્રપુરી જૈન સંઘ વડોદરા
તા.૧૯/૦૭/૨૦૧૫

Read More »

Thursday, 2 July 2015

Shree Shetrunjay Laghu Kalp

પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શિષ્ય એવા શ્રી અઈમુત્તા મુનીએ  નારદજી ને શ્રી શેત્રુંજય તીર્થનો મહિમા બતાવેલો તે જ મહિમા  આ શ્રી શેત્રુંજય લઘુકલ્પ સુત્રમાં વર્ણવેલો છે. "સારાવલી પયન્ના"   નામ ના આગમમાંથી મહાપુરુષ શ્રી શ્રુતધર મહારાજાએ આ સુત્રની  ગાથાઓ ને શેત્રુંજય લઘુકલ્પ નું સ્વરૂપ આપ્યું છે. પ્રતિદિન સવારે આ શેત્રુંજય લઘુકલ્પ નો સ્વાધ્યાય સાક્ષાત  ગીરીરાજ ની યાત્રાનું...
Read More »