Tuesday 13 January 2015

ધન્ય ગુરુદેવ ... ધન્ય જિન શાસન...




આજે પ.પૂ. તત્વપ્રવચનપ્રજ્ઞ આચાર્ય દેવ શ્રીમદ વિજય રત્નચન્દ્ર સુરીશ્વરજી મ.સા.
(ડહેલાવાળા) ના જીવનનો ૫૧માં વર્ષમાં મંગલ પ્રવેશ!

આજના શુભ દિવસે પૂજ્યશ્રીના જીવનના ૫૧માં વર્ષના મંગલ પ્રવેશ નિમિતે
પૂજ્યશ્રીના ગુરુ ભક્તો ધ્વારા શ્રી રત્નચિંતામણી વિહાર ધામ - જાડા (બનાસકાંઠા) માં
એક પ્રાથમિક સારવાર કેન્દ્ર  (દવાખાનું) બનાવવાનું  નક્કી થયું.
જ્યાં ગ્રામજનોને એક દમ રાહત દરે પ્રાથમિક સારવાર મળી રહે તેમજ
દવાઓ પણ રાહતદરે ગ્રામજનોને મળી શકે
તેવું આયોજન કરવામાં આવ્યું.

ધન્ય ગુરુદેવ ... ધન્ય જિન શાસન...

જય ગુરુદેવ!

No comments:

Post a Comment